પાલક માતા-પિતા યોજના 2025 – દર મહિને ₹3,000 સહાય

પાલક માતા-પિતા યોજના 2025

ગુજરાત સરકારે અનાથ અને અર્ધઅનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ એવા બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેમના માતા-પિતા બંનેનું અવસાન થયું હોય અથવા પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુનઃલગ્ન કર્યો હોય. બાળકોને શિક્ષણ અને સારું જીવન મળે તે માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે. પાલક માતા-પિતા … Read more